કાલે પાટીલ રાજકોટમાં:વિવાદ ઠરશે કે વધશે? જૂથવાદ મુદ્દે અનેકને પાટીલે ઠપકા આપ્યા, કાલે કોણ હાજર અને કોણ ગેરહાજર રહેશે એના પર પાટીલની નજર

પાટીલનો કાર્યક્રમ નિશ્ચિત થતાં ઘણા સિનિયર નેતાઓને બહારગામની ટિકિટ કેન્સલ કરાવવી પડે એવી સ્થિતિ,હેમુ ગઢવી હોલના કાર્યક્રમમાં વોર્ડના પ્રમુખ, મહામંત્રી,…

Read More
દીક્ષાનગરી સુરત:75 મુમુક્ષુ એક સાથે જશે સંયમના માર્ગે, કોઈ આખો પરિવાર તો કોઈ કરોડોની સંપતિ છોડશે, એક યુવાન તો છે કબડ્ડી અને ફૂટબોલમાં નેશનલ પ્લેયર

14 વર્ષથી લઈને 70 વર્ષ ઉંમરના દીક્ષાર્થીઓ સામુહિક દીક્ષા લેશે,વેસુ વિસ્તારમાં ભવ્ય અધ્યાત્મ નગરી ઉભી કરવામાં આવી

Read More
કોરોના ગુજરાત:સતત એક અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ કેસ, રાજ્યમાં 36 નવા કેસ અને વલસાડના એક દર્દીનું મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 27 હજાર 148ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 726 દર્દી ડિસ્ચાર્જ થયા

Read More
પૂ.પં. શ્રી પદ્મદર્શનવિજયજીની પાવન નિશ્રામાં વિશિષ્ટ ઔષધિઓ દ્વારા અઢાર અભિષેકનું અપૂર્વ અનુષ્ઠાન શાસ્ત્રોકત પવિત્ર મંત્રો દ્વારા કરવામાં આવ્યું

સુરત, વેસુ સ્થિત શ્રાવસ્તિ બંગલામાં શ્રેષ્ઠિ શ્રી પ્રવિણભાઇ (માલવાડાવાળા)ના સંભવનાથ ગૃહ જિનાલયમાં પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં વિશિષ્ટ…

Read More
દાદરાનગર હવેલીની લોકસભા પેટાચૂંટણીમાં શિવસેના પર સી.આર.પાટીલના આકરા પ્રહારો

મોહન ડેલકરના આવસાન બાદ ખાલી પડેલી દાદરાનગર હવેલીની લોકસભા પેટાચૂંટણીમાં ભાજપે સી.આર.પાટીલને સોંપી જવાબદારી : ટીમ ગુજરાત ભાજપ હવે પ્રચારમાં…

Read More
સંસારચક્રમાંથી બહાર નીકળવા માટે સિદ્ધચક્રની સાધના કરવી આવશ્યક છે- પદ્મદર્શનવિજયજી મહારાજ

જા સંસારમાં સુખ હોત તો અત્યાર સુધી અનંતા તીથ*કરો, ચક્રવર્તીઓ અને ધનાઢય લોકો જે રીતે તમામ સુખ સાહેબી અને વૈભવોને…

Read More
વેસુ જૈન સંઘ સ્થિત આ.શ્રી અરવિંદસૂરિ સાધના મંદિર શ્રમણી ભવનના શિલાન્યાસનો પ્રસંગ શ્રવણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં રંગેચંગે ઉજવાયો

આપણી ભીતરમાં વિનય, વિવેક અને ઔચિત્ય, પાલન નામનો ધર્મ હોવો જ જાઇઍ જ્યાં ધર્મ છે ત્યાં જ સાચા અર્થમાં વિજ્યોત્સવ…

Read More