Gujarat : અમદાવાદમાં 8 અને 9 એપ્રિલના રોજ 2 દિવસીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે.

Gujarat : અમદાવાદમાં 8 અને 9 એપ્રિલના રોજ 2 દિવસીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. સૌપ્રથમ, 8 એપ્રિલે સરદાર સ્મારક ખાતે CWCની બેઠક થશે, ત્યારબાદ સાંજે રિવર ફ્રન્ટ પર સાંસ્કૃતિક કાગેવાનો પવન ખેડા, શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ટુંક સમયમાં બે દિવસીય કાર્યક્રમની રૂપરેખા શેર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલર્ય ક્રમ યોજાશે. 9મી એપ્રિલે સાબરમતી રિવર ફ્રન્ટ પર AICCનું સંમેલન યોજાશે. જે અંગે કોંગ્રેસના આ ગાંધી અને સોનિયા ગાંધી પણ આ સત્રમાં હાજરી આપશે.

આ પહેલા કોંગ્રેસનું અધિવેશન ક્યારે યોજાયું હતું?
અગાઉ વર્ષ 1961માં ગુજરાતનાBhavnagar માં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. આ સંમેલન દ્વારા કોંગ્રેસ પોતાનો રાજકીય વારસો પાછો મેળવવા માંગે છે. આ ઉપરાંત કોંગ્રેસ પણ આ સંમેલન દ્વારા ભાજપના ગુજરાત મોડલનો જવાબ આપવા માંગશે.

કોંગ્રેસના આ નેતાઓ રાષ્ટ્રીય સંમેલનમાં પહોંચી ગયા છે.
ડીકે શિવકુમાર
રમેશ ચેન્નીથલા
નીરજ કુંદન
જીતુ પટવારી
ss છીણી
અલકા લાંબા
રણદીપ સુરજેવાલા 15:00
ઉદિત રાજ 15:05
ભૂપેશ બઘેલ 15:25
ટી એસ સિંઘ 15:25
તામ્રધ્વજ સાહુ 15:25
આર ચંદ્રશેખરન 15:55

મલ્લિકાર્જુન ખડગે 18:00
કેશવ મહતો 19:10
ઝારખંડના સાંસદ અને ધારાસભ્ય 19:00 થી 20:00
રજની પાટીલ 17:10
કેસી વેણુગોપાલ 15:00

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *