[ad_1]
![]()
ભરૂચ: જીવદયાની ભાવના સાથે ગુજરાત સરકાર દ્વારા એનિમલ ઈમરજન્સી સેવા શરૂ કરી છે. તેના માટે 1962 ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. આજે પ્રથમ કેસ સામે આવ્યો હતો. ભરૂચ રેલવે સ્ટેશન પર કુતરો ટ્રેનની અડફેટે આવી ગયો હતો.તેને ગંભીર ઈજા પહોંચતા સંગીતાબેન નામની મહિલાએ 1962 ઈમરજન્સી સેવાને કોલ કર્યો હતો. કોલ આવતા જ ડોક્ટર નિરવ અને પાઈલોટ હિમંતસિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પ્રથમ કેસમાં 1962ની ટીમે ત્વરીત સારવાર આપતાં કુતરાનો જીવ બચી ગયો હતો.
[ad_2]
Source link













Leave a Reply