[ad_1]
જેથી તેમણે મહેસાણામાં રહેતા અને એટીએમનું સાફસફાઈનું કામ સંભાળતા હરેશભાઈ રાજપૂતને ફોન કરીને ત્યાં જવા જાણ કરી હતી, પરંતુ તેમનો કોઈ જવાબ મળ્યો નહોતો, સવારે દસ વાગ્યે તેઓ એટીએમ પહોંચ્યા હતા અને બેંક પાસેથી કેશની વિગતો મેળવી હતી, જેમાં જાણવા મળ્યું કે, બુધવારે બપોરે 3 વાગ્યે તેમાં નવા 11 લાખ ભરવામાં આવ્યા હતા અને અગાઉની કેશ મશીનમાં તે સ્થા કુલ 19.11 લાખ હતા. જે પૈકીના મશીનમાં 17.52 લાખ રૂપિયા હતા.
ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાતે તસ્કરોએ ગેસ કટરથી કાપતા એટીએમ સળગી ગયું હતુ હોવાથી તસ્કરો કેશ ચોરી ગયા હોય અથવા તો મશીન સળગી જવાથી અંદર રહેલી રોકડ રકમ બળી ગઈ હોય તેમ જણાય છે. એટીએમ મશીન ઉપરાંત એસી તથા સીસીટીવી કેમેરા પણ સળગી ગયા હોવાથી અંદાજિત 4 લાખ રૂપિયાની નુકશાન થયું છે.
[ad_2]
Source link