નરસિંહજીનો વરઘોડો નીકળ્યો:વડોદરામાં ભગવાન નરસિંહજીનો 258મો વરઘોડો ટેમ્પામાં કાઢવામાં આવ્યો, તુલસી વિવાહ બાદ રાતે 12 વાગ્યા પહેલા ભગવાન નિજ મંદિરે પધારશે

મંદિર પરિવાર તરફથી કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને પરંપરા જાળવી વરઘોડો કાઢવામાં આવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *