કાલે પાટીલ રાજકોટમાં:વિવાદ ઠરશે કે વધશે? જૂથવાદ મુદ્દે અનેકને પાટીલે ઠપકા આપ્યા, કાલે કોણ હાજર અને કોણ ગેરહાજર રહેશે એના પર પાટીલની નજર

પાટીલનો કાર્યક્રમ નિશ્ચિત થતાં ઘણા સિનિયર નેતાઓને બહારગામની ટિકિટ કેન્સલ કરાવવી પડે એવી સ્થિતિ,હેમુ ગઢવી હોલના કાર્યક્રમમાં વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો, પક્ષના વિવિધ સેલના અધ્યક્ષો તથા સાંસદ, ધારાસભ્યો સહિત 300 હાજર રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *